મીરાબાઈ એ ............રાજવંશના કુંવરી હતાં.
Anonymous Quiz
46%
અ) સિસોદિયા
12%
બ) ચૌહાણ
37%
ક) રાઠોડ
5%
ડ) કછવાહા
જ્ઞાનદેવ અને નામદેવ .........ચળવળના જાણીતા નેતાઓ છે.
Anonymous Quiz
11%
અ) ગૌડીયા
34%
બ) વલ્લભાચારી
27%
ક) લિંગાયત
28%
ડ) વરકરી
નીચેના ભક્તિ સંતોમાંથી કોણે કહ્યું કે "હું ન તો મંદિરમાં છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં."
Anonymous Quiz
53%
અ) કબીર
23%
બ) ગુરૂનાનક
15%
ક) નામદેવ
10%
ડ) તુલસીદાસ
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? (1)પોતાના સંદેશાના પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિ સંત રામાનંદ હતાં.(2)મીરાંબાઈ સગુણ સંત હતાં. (૩)ભક્તિ ચળવળ એ સૂફી ચળવળની સમકાલીન હતી.
Anonymous Quiz
13%
અ) ફક્ત 1 અને 2
18%
બ) ફક્ત 2 અને ૩
16%
ક) ફક્ત 1 અને 3
52%
ડ) 1,2 અને ૩
મારી જ્ઞાતિ નિમ્ન છે, મારા કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. -- આ વાક્ય કોણે કહ્યું ?
Anonymous Quiz
31%
અ)સૂરદાસ
20%
બ) ચૈતન્ય
16%
ક) નામદેવ
33%
ડ) રવિદાસ
Newspaper Article Compilation (15-05-25).pdf
5.7 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
STI MAINS : MOCK TEST SERIES 2025
👉 શરૂ થઈ રહી છે, તા.20/05/2025'થી
👉 કુલ 8 પેપર્સ + મોડેલ આન્સર કી + with EVALUATION
👉 SPCF RAJKOTની મોક ટેસ્ટ સિરીઝ આ પહેલા પણ સબ્સ્ક્રાઇબ કરેલ વિદ્યાર્થીને આ મોક ટેસ્ટ સિરીઝ 10% ડિસ્કાઉન્ટ સાથે રૂ.1800માં મળશે.
✅ ઓનલાઈન તથા ઓફલાઇન, એમ બંને મોડમાં ઉપલબ્ધ..
✅ મોક ટેસ્ટ સિરીઝ સબ્સ્ક્રાઇબ કરવા માટે વ્હોટ્સએપ કરો 👇
" STI MAINS MOCK TEST SERIES "
મોબાઈલ નં. 74860 39344 પર...
વધુ પૂછપરછ માટે કોલ કરો, 70699 29295
👉 શરૂ થઈ રહી છે, તા.20/05/2025'થી
👉 કુલ 8 પેપર્સ + મોડેલ આન્સર કી + with EVALUATION
👉 SPCF RAJKOTની મોક ટેસ્ટ સિરીઝ આ પહેલા પણ સબ્સ્ક્રાઇબ કરેલ વિદ્યાર્થીને આ મોક ટેસ્ટ સિરીઝ 10% ડિસ્કાઉન્ટ સાથે રૂ.1800માં મળશે.
✅ ઓનલાઈન તથા ઓફલાઇન, એમ બંને મોડમાં ઉપલબ્ધ..
✅ મોક ટેસ્ટ સિરીઝ સબ્સ્ક્રાઇબ કરવા માટે વ્હોટ્સએપ કરો 👇
" STI MAINS MOCK TEST SERIES "
મોબાઈલ નં. 74860 39344 પર...
વધુ પૂછપરછ માટે કોલ કરો, 70699 29295
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
Anonymous Quiz
4%
અ) માનવ સંસાધન વિકાસ મંત્રાલય
11%
બ) નાણા મંત્રાલય
21%
ક) ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
64%
ડ) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ક્યાં મંત્રાલય અંતર્ગત આવે છે ?
Anonymous Quiz
31%
અ) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
5%
બ) નાણા મંત્રાલય
13%
ક) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
51%
ડ) ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
પ્રાદેશિક ગ્રામીણ બેંકનું નિર્માણ કોણ કરે છે ?
Anonymous Quiz
8%
અ) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
61%
બ) નાબાર્ડ
26%
ક) ભારતીય રિઝર્વ બેંક
5%
ડ) નાણા મંત્રાલય
સાચાં વિધાનો ચકાસો. (1)ભારતમાં ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પડે છે (2)ભારતમાં સૌથી વધુ રોજગારી અસંગઠિત ક્ષેત્ર આપે છે (૩)ભારતમાં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટતું જાય છે (4)ભારતમાં ખેતી ક્ષેત્રે સ્ત્રીઓના રોજગારીના પ્રમાણમાં ઝડપી ઘટાડો થતો નથી
Anonymous Quiz
46%
અ) 1,2,૩,4
28%
બ) 1,૩,4
17%
ક) 2,4
9%
ડ) 1,૩
નીચેના વાક્યો પૈકી સાચા વાક્યો તપાસો. (1)Minimum Support Prices નક્કી કરતી વખતે (Social Cost and Benefit) સામાજીક ખર્ચ અને લાભને ધ્યાને લેવાના નથી. (2)Minimum Support Pricesને કારણે ડાંગરની વાવણી-કઠોળની વાવણી કરતા ઓછી જોખમી છે .
Anonymous Quiz
15%
અ) ફક્ત 1
28%
બ) ફક્ત 2
45%
ક) 1 અને 2
12%
ડ) એકપણ નહી
Newspaper Article Compilation (16-05-25).pdf
6.5 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
SYME-240-202425-GUJ.PDF
319.4 KB
GPSC Class 1-2 Mains Syllabus in Gujarati Language for (ADVT: 240-2024/25)
કઈ ભાષાની હસ્તલીપીમાં લખાયેલ ભારતના સંવિધાનને, બંધારણ સભાના સભ્યો દ્વારા તા. 21 મી જાન્યુઆરી, 1950 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલ હતાં ?
Anonymous Quiz
23%
અ) અંગ્રેજી
14%
બ) હિન્દી
61%
ક) અંગ્રેજી અને હિન્દી બંને
3%
ડ) ઉપરોક્ત પૈકી કોઈ નહી
સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકીની કઈ સમિતિ/સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? (1) પ્રાંતીય બંધારણ સમિતિ - સરદાર પટેલ (2) મૂળભૂત અધિકાર પેટા સમિતિ - જે.બી.ક્રિપલાની (૩) લઘુમતી પેટા સમિતિ - અબ્દુલ ગફાર ખાન
Anonymous Quiz
12%
અ) માત્ર 1
44%
બ) 1,2 અને ૩
34%
ક) માત્ર 1 અને 2
10%
ડ) માત્ર 1 અને ૩
ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યો ?
Anonymous Quiz
16%
અ)જવાહરલાલ નહેરૂ
10%
બ) મહાત્મા ગાંધી
9%
ક) સરદાર વલ્લભભાઈ પટેલ
66%
ડ) એમ.એન.રોય
નીચેના પૈકી કોણ બંધારણીય સભાના સભ્યો હતાં ? (1) કનૈયાલાલ મુનશી (2) વલ્લભભાઈ પટેલ (૩) મોરારજી દેસાઈ (4) મિનુ મસાણી
Anonymous Quiz
25%
અ) ફક્ત 1,2 અને ૩
37%
બ) ફક્ત 1,2 અને 4
7%
ક) ફક્ત 2,૩ અને 4
31%
ડ) 1,2,૩ અને 4
ડૉ.બી.આર. આંબેડકર ......ના મુદ્દા બાબતે નહેરૂ મંત્રીમંડળમાંથી કાયદા પ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું ?
Anonymous Quiz
7%
અ) મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
55%
બ) હિંદુ કોડ બીલ
14%
ક) એક સમાન નાગરિક ધારા
23%
ડ) દલિતો માટે ઈલાયદા મતદાનમંડળ